કુલનાયકશ્રીનું નિવેદન: ગૂજરાત વિદ્યાપીઠના 49(ઓગણપચાસ)માં પદવીદાન પ્રસંગે

Authors

  • Desai, Jitendra ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

Keywords:

Convocation, 49th Convocation, idhyapith Convocation, Kulnayakshree, Vice- Chancellor

Abstract

આદરણીય કુલનાયકશ્રી જીતેન્દ્રભાઈ દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના 49(ઓગણપચાસ)માં પદવીદાન સમારંભમાં આદરણીય કુલપતિશ્રી નવલભાઈ શાહ, મુખ્ય મહેમાન આદરણીય મુરબ્બી શ્રી પ્રતાપચંદ્ર ચન્દ્ર, વિદ્યાપીઠ મંડળના સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સેવકો અને વિદ્યાર્થીઓ સમક્ષ સંબોધન કર્યું હતું અને ગુજરાત વિદ્યાપીઠના પાછલા વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કાર્યોની ટૂંકી વિગત પ્રસ્તુત કરી હતી.

Author Biography

Desai, Jitendra, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

Additional Files

Published

31-12-2002

How to Cite

Desai, J. (2002). કુલનાયકશ્રીનું નિવેદન: ગૂજરાત વિદ્યાપીઠના 49(ઓગણપચાસ)માં પદવીદાન પ્રસંગે. Vidyapith (વિદ્યાપીઠ), 40(1-3), 49–58. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/393

Issue

Section

પદવીદાન (Convocation)