કુલનાયકશ્રી અનામિકભાઈ શાહનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 62(બાસઠ)માં પદવીદાન પ્રસંગે

Authors

  • Anamik Shah Vice-Chancellor, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Keywords:

Convocation, 62nd Convocation, Kulnayakshree

Abstract

આદરણીય કુલનાયકશ્રી ડૉ. અનામિક શાહે ગૂજરાત વિદ્યાપીઠના 62(બાસઠ)માં પદવીદાન સમારંભમાં આદરણીય કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટ, મુખ્ય મહેમાન આદરણીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખરજી, વિદ્યાપીઠ મંડળના સભ્યો, આમંત્રિત મહેમાનો, સેવકો અને વિદ્યાર્થીઓ સમક્ષ સંબોધન કર્યું હતું અને ગુજરાત વિદ્યાપીઠના પાછલા વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કાર્યોની ટૂંકી વિગત પ્રસ્તુત કરી હતી.

Author Biography

Anamik Shah, Vice-Chancellor, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

કુલનાયકશ્રી (Vice-Chancellor), Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Published

31-12-2015

How to Cite

Shah, A. (2015). કુલનાયકશ્રી અનામિકભાઈ શાહનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 62(બાસઠ)માં પદવીદાન પ્રસંગે . Vidyapith (વિદ્યાપીઠ), 53(4), 127–132. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/72

Issue

Section

પદવીદાન (Convocation)