કુલનાયકશ્રીનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 66 (છાસઠ)માં પદવીદાન પ્રસંગે
Keywords:
Convocation, 66th Convocation, Anamik Shah, Kulnayakshree, Vice-ChancellorAbstract
આદરણીય કુલનાયકશ્રી ડૉ. અનામિક શાહે ગૂજરાત વિદ્યાપીઠના 66 (છાસઠ)માં પદવીદાન સમારંભમાં આદરણીય કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટ, મુખ્ય મહેમાન અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને વિપ્રો લિમિટેડના સ્થાપક ડૉ. ગુજરાત અઝીમ પ્રેમજી , વિદ્યાપીઠ મંડળના સભ્યો, આમંત્રિત મહેમાનો, સેવકો અને વિદ્યાર્થીઓ સમક્ષ સંબોધન કર્યું હતું અને ગુજરાત વિદ્યાપીઠના પાછલા વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કાર્યોની ટૂંકી વિગત પ્રસ્તુત કરી હતી.
Downloads
Published
31-12-2019
How to Cite
Shah, A. (2019). કુલનાયકશ્રીનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 66 (છાસઠ)માં પદવીદાન પ્રસંગે. Vidyapith (વિદ્યાપીઠ), 57(1-4), 106–111. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/150
Issue
Section
પદવીદાન (Convocation)
License
Copyright (c) 2019 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms