શિક્ષણ મહાવિદ્યાલયના વિકાસ માટે ભાવિદેષ્ટિ અને કાર્યક્રમ

Authors

  • Bharat Joshi Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Keywords:

Education, Nai talim, Gandhian Thought

Abstract

સંમત થવું ન ગમે તેવી વાસ્તવિક હકીકત એ છે કે નઈ તાલીમનું પોતે દિવસે દિવસે પાતળું પડતું જાય છે. ગાંધીવિચારનો મહિમા કરવાનું લવણ વધતું જાય છે. પરંતુ અનુસરણ ઘટતું જાય છે. આવી પળે શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠની જવાબદારી સમાજ પ્રત્યે વિશેષ બને છે. ગાંધીજીના આદર્શ મુજબ દેશના નવઘડતરના કાર્યક્રમોને સારુ શિક્ષણ મારફત ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી તથા કર્તવ્યનિષ્ઠ કાર્યકરો તૈયાર કરવા એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. અહીં શિક્ષણ મહાવિદ્યાલય (College of Education) ના વિકાસ માટે ભાવિદૃષ્ટિ અને કાર્યક્રમ વિશેનું થોડું ચિંતન રજૂ કર્યું છે. આમાં શિક્ષણ મહાવિદ્યાલય તો નિમિત્ત છે, અન્યથા નઈ તાલીમની કોઈ પણ આવી સંસ્થા માટે આ ચિંતન ગણી શકાય.

Downloads

Download data is not yet available.

Author Biography

  • Bharat Joshi, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

    Professor, IASE, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Downloads

Published

31-03-2016

Issue

Section

દ્રષ્ટિબિંદુ ( Point of View)

How to Cite

Joshi, B. (2016). શિક્ષણ મહાવિદ્યાલયના વિકાસ માટે ભાવિદેષ્ટિ અને કાર્યક્રમ. Vidyapith (વિદ્યાપીઠ), 54(1), 8-11. https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/24

Similar Articles

1-10 of 19

You may also start an advanced similarity search for this article.

Most read articles by the same author(s)