કુલપતિજીનું ઉદ્દ્બોધન

Authors

  • Shah, Navalbhai ગુજરાત રાજ્ય તથા આઠમાં કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

Keywords:

Convocation, 49th Convocation, Chancellor, Navalbhai Shah

Abstract

ગૂજરાત વિદ્યાપીઠના 49 (ઓગણપચાસ)માં પદવીદાન પ્રસંગે આદરણીય કુલપતિશ્રી નવલભાઈ શાહ દ્વારા વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને ગૂજરાત વિદ્યાપીઠના સેવકો સમક્ષ ઉદબોધન કર્યું હતું અને તેમણે ગાંધી વિચારોને પ્રસારિત કરવા અને જાહેર જીવનમાં તેના મૂલ્યોને જાળવી રાખવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.

Author Biography

Shah, Navalbhai, ગુજરાત રાજ્ય તથા આઠમાં કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય તથા આઠમાં કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

Additional Files

Published

31-12-2002

How to Cite

`Shah, N. (2002). કુલપતિજીનું ઉદ્દ્બોધન. Vidyapith (વિદ્યાપીઠ), 40(1-3), 48. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/392

Issue

Section

પદવીદાન (Convocation)