કુલનાયકશ્રીનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 64 (ચોસઠ)માં પદવીદાન પ્રસંગે
Keywords:
Convocation, 64th Convocation, Anamik Shah, Kulnayakshree, Vice-ChancellorAbstract
આદરણીય કુલનાયકશ્રી ડૉ. અનામિક શાહે ગૂજરાત વિદ્યાપીઠના 64 (ચોસઠ)માં પદવીદાન સમારંભમાં આદરણીય કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટ, મુખ્ય મહેમાન શ્રી ડૉ. સામ પિત્રોડાજી, વિદ્યાપીઠ મંડળના સભ્યો, આમંત્રિત મહેમાનો, સેવકો અને વિદ્યાર્થીઓ સમક્ષ સંબોધન કર્યું હતું અને ગુજરાત વિદ્યાપીઠના પાછલા વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કાર્યોની ટૂંકી વિગત પ્રસ્તુત કરી હતી.
Downloads
Download data is not yet available.
Downloads
Published
31-12-2017
Issue
Section
પદવીદાન (Convocation)
License
Copyright (c) 2017 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms
How to Cite
Shah, A. (2017). કુલનાયકશ્રીનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 64 (ચોસઠ)માં પદવીદાન પ્રસંગે. Vidyapith (વિદ્યાપીઠ), 55(3-4), 75-82. https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/111